31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અમદાવાદ થી લંડન જતા પ્લેન કેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અમદાવાદ થી લંડન જતા પ્લેન કેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારાશ્રદ્ધાંજલિઅર્પણ કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

દિવાળી પુરા એડવોકેટ હાઉસ માં વડોદરા વકીલ મંડળ તમામ વકીલો ભેગા મળીને પાંચ મિનિટનો મૌન વ્રત રાખી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં બરોડા બાર એસોસિએશન ના પ્રમુખ નલિન પટેલ તથા એડવોકેટ રિતેશઠક્કર તથા એડવોકેટ ડિમ્પલબ્રહ્મભટ્ટ તથા એડવોકેટ સ્નેહલ સુતરીયાતમામવકીલોનીહાજરીમાંઅમદાવાદપ્લેન ક્રેશ ની ઘટના સર્જાઈ હતી અને જે મુસાફરો નુ અવસાન થયું હતું જેને લઈને વકીલ મંડળ દ્વારાશ્રદ્ધાંજલી પાડવામા આવ્યુ હતું જેમાં બરોડા બાર એસોસિએશન ના એડવોકેટ રિતેશ ઠક્કર મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Related posts

ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ અને પ્રાચીન કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે “અંતરનાદ” શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કાર્યક્રમનું આયોજન

admin

વડોદરા શહેરમાં બુલેટ રાજા પર રોક લગાવા મોડીફાય સાઇલેન્સરનાસ કર્યો

admin

વડોદરા શહેરના સેન્ટર એસ ટી ડેપો ખાતે પોલીસ દ્રારા સરપ્રાઈઝ ચેકીંગ

admin

Leave a Comment