Category : સંખેડા
સંખેડા ખાતે ઓરસગ ટ્રેડિંગના ગ્રાઉન્ડમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભડવા લોકો ઉમટી પડ્યા
સંખેડા ખાતે ઓરસગ ટ્રેડિંગના ગ્રાઉન્ડમાં ડેડિયાપાડાની સભામાં આદિવાસીઓ તેમજ અન્ય લોકો પણ ધારાસભ્ય ચેતર વસાવાને સાંભડવા બપોરે 12 વાગ્યા થી લોકો ઉમટી પડ્યા હતા .બપોરે...
કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકશાનની સહાય માટે મામલતદારને આવેદનપત્ર
સંખેડા ખાતે ખેડૂતો દ્વારા કમોસમી વરસાદ માં પાક ફેલ થઈ ગયો જેના કારણે ખેડૂતો ને તાત્કાલિક સહાય મળે તે માટે આવેદનપત્ર સંખેડા મામલતદાર ને આપવામાં...
છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ભારે વરસાદને પગલે કોતરમાં પુર આવતા લક્ઝરી બસ ફસાઈ
છોટાઉદેપુર માં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા પામ્યા હતા ત્યારે સંખેડામાં પણ વરસાદ મનમૂકીને વરસતા સંખેડા હાંડોદ રોડ સુંદરવન...
ઇકો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતાં 2 યુવાનોને ગંભીર ઇજા થતાં એકનું સારવાર દરમ્યાન મોત
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના લુનાદરા ગામ નજીક ઇકો ગાડી ના ચાલકે બાઈક ને અડફેટે લેતાં 2 યુવાનો ને ગંભીર ઇજા થતાં એક નું સારવાર દરમ્યાન...
શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું
આગામી 30 નવેમ્બર 2025 ને રવિવારના રોજ સમસ્ત શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું છે જે ભાગરૂપે...
સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેકટર ગાર્ગી જૈન
નવી ટેકનોલોજી, ડિઝાઇન અને માર્કેટિંગ માધ્યમ મેળવશે વૈશ્વિક ઓળખ છોટાઉદેપુરના ૨૭ કારીગરો માટે અમદાવાદ ખાતે ૬ દિવસીય વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ...
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને શિક્ષકોની ઘટને લઈને પત્ર લખી રજૂઆત કરી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ રાજ્યના શિક્ષણ મંત્રી શિક્ષકોની ઘટને લઈને પત્ર લખતા ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ લખેલા પત્રમાં...
સંખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની...
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી ઉચ્છ નદી ઉપર વર્ષો પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર...
ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી બ્રિજના પાયાને ભારે નુકશાન
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડભોઇ ને જોડતા રસ્તા...

