Category : અમદાવાદ જિલ્લો
લીંબડી ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગની સુચના મુજબ પ્લેસમેન્ટ સેલ દ્વારા “કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ”નું આયોજન
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ.સખીદા આર્ટ્સ,શ્રી સી.સી.ગેડીવાલા કોમર્સ એન્ડ સી.સી.હોમસાયન્સ કોલેજ ,લીંબડી ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગની સુચના મુજબ પ્લેસમેન્ટ સેલ દ્વારા “કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ”નું...
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિતે દારૂ પાર્ટી યોજાઈ હતી
અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડી રાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી....
અમદાવાદ શહેરમાં બની રહેલ ગુનાને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઈમ કોંફરન્સનું આયોજન કરાયું
અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે શહેર સીપી જી એસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર એસીપી, ડીસીપી, અને તમામ પીઆઇ સહિતના અધિકારીઓ...
અમદાવાદમાં રથયાત્રાનું નેતૃત્વ કરી રહેલા હાથીઓમાંથી એક હાથી બેકાબૂ થઈ ગયો
શુક્રવારે સવારે 10 વાગ્યે, અમદાવાદમાં રથયાત્રાનું નેતૃત્વ કરી રહેલા 17 હાથીઓમાંથી એક હાથી બેકાબૂ થઈ ગયો. આ અચાનક બનેલી ઘટનાથી ગભરાટ ફેલાયો અને ભક્તો અહીં-ત્યાં...
અમદાવાદ વિમાન હાદસા બાદ મુત્યુ પામેલ લોકોની ઓળખ માટે DNA માટે સ્વજનોની ભીડ
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં લગભગ 205 લોકોના મોત થયા છે,જેવોની ઓળખ માટે DNA જરૂરી બન્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમમાં દુર્ઘટનાગ્રસ્ત...
અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં ક્રેશ થવાના CCTV સામે આવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એર ઇન્ડિયા ફ્લાઇટ ટેકઓફથી લઈને ક્રેશ થવાનું સમગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ થયો છે. આ ફૂટેજ...
અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં જ ક્રેશ થયું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઇ તેની પણ...
હરિયાણમાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત
હરિયાણમાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્તહરિયાણાના ભારત માલા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાઈવે પર...
અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય
અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર...
મજબુત ગૃહ મંત્રીના રાજમાં લુખ્ખાઓ બન્યા બેફામ…
અમદાવાદના વસ્ત્રાલમાં ગતરાત્રીએ લુખ્ખાઓએ મચાવ્યો આતંક…….. વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓ હાથમાં તલવાર તથા લોખંડી હથિયારો લઈને રોડ પર નિકળ્યાં…….. વસ્ત્રાલ રોડ પર પાર્ક કરેલ વાહનોની કરી...

