Category : સંખેડા
આગ લાગતાં છ મકાનો ભસ્મી ભૂત 11 દિવસ વીતી જવા છતાંય કેસડોલ જેવી સહાય ન આપી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકૂવા ગામે છ મકાનો માં આગ લાગતાં મકાનો ભસ્મી ભૂત થયા હતા. 11 દિવસ વીતી જવા છતાંય તંત્ર ના અધિકારીઓએ કેસડોલ...
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય
નર્મદાની મેઇન કેનાલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સંખેડા અને હાલોલ તરફ જતી કેનાલમાં સંખેડા તાલુકાના ચણોલી ગામ પાસે 50 મીટર વિસ્તારમાં મેઇન કેનાલના કોક્રેટની કામગીરી ધોવાઈ...
રોજગાર કચેરી દ્વારા સંખેડા ધારાસભ્યની અધ્યક્ષતાને જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો
જીલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ધો.8 પાસ, 10 પાસ, આઈટીઆઈ,12 પાસ ,ડીપાલોમા તેમજ ગ્રેજ્યુએટ,બીઈ જેવી લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે...
કમર સુધી પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર
છોટાઉદેપુરના સંખેડાના કંટેશ્વર ગામે સ્મશાનના અભાવે લોકોને હાલાકી, પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર કંટેશ્વર ગામના લોકો કમર સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા, છેલ્લા...
તિરંગા યાત્રાની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર...
પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લા અઢી વર્ષથી વિદેશના પ્રવાસે છતાંય આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી નહીં
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશના પ્રવાસે છેલ્લા અઢી વર્ષથી હોવા છતાંય આ શિક્ષિકા સામે કોઈ પગલાં ભર્યા નથી....
રેતી ખનન અટકાવવા સરપંચ અને ગ્રામજનો નદીના રસ્તા ખોદી નાંખ્યા
સંખેડાના રતનપુર(ક) ના સરપંચ અને ગ્રામજનો ગે.કા. રેતી ખનન અટકાવવા નદીના રસ્તા ખોદી નાંખ્યા રતનપુર અને વડોદરા જિલ્લાના કર્ણેટને જોડતા બ્રિજ નજીક રેતી ખનનને લઈ...
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે – ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ આદિવાસીઓના ગૌરવમાં વધારો કરવા માટે પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટના રોજ વિશ્વ...
૭૦ લાખના ખર્ચે બનેલ સ્લેબડ્રેઇન(પુલ) બે મહિનામાં ગાબડાં પાડવા માંડતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને જોડતા રસ્તા ઉપર ખૂનવાડ ગામ પાસે ૭૦ લાખના ખર્ચે બનેલ સ્લેબડ્રેઇન(પુલ) બે મહિનામાં ગાબડાં પાડવા માંડ્યા અને એપ્રોચનો ભાગ બેસી જતાં...
જનસેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી બ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું
જન સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રને સાર્થક કરતું જનસેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી બ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ...

