33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય

નર્મદાની મેઇન કેનાલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સંખેડા અને હાલોલ તરફ જતી કેનાલમાં સંખેડા તાલુકાના ચણોલી ગામ પાસે 50 મીટર વિસ્તારમાં મેઇન કેનાલના કોક્રેટની કામગીરી ધોવાઈ જતા કેનાલની પાળની માટી ધીમે ધીમે ધોવાઈ રહી છે. અને હાલ કેનાલમાં પાણી પુર જોષમાં જાય છે. ત્યારે માટી ધોવાઈ જાય અને ગાબડું પડે તો નજીકના ગામડાઓમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જાય તો મોટી ખાનાખરાબી સર્જાઇ તેમ છે. નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જ્યારે અધિકારીઓએ આવી કેનાલો તાત્કાલિક રિપેર કરવી જોઈએ

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અખંડ સૌભાગ્યનું પર્વ કરવાચોથની ઉજવણી કરાઈ

admin

ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ જન્મ જયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

આયુષ્માન કાર્ડ થકી ૧૧ વર્ષિય અસ્મિતાનું ૩ લાખથી વધુના ખર્ચે થનાર ઓપરેશન વિના મૂલ્યે થયું

admin

Leave a Comment