31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય

નર્મદાની મેઇન કેનાલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સંખેડા અને હાલોલ તરફ જતી કેનાલમાં સંખેડા તાલુકાના ચણોલી ગામ પાસે 50 મીટર વિસ્તારમાં મેઇન કેનાલના કોક્રેટની કામગીરી ધોવાઈ જતા કેનાલની પાળની માટી ધીમે ધીમે ધોવાઈ રહી છે. અને હાલ કેનાલમાં પાણી પુર જોષમાં જાય છે. ત્યારે માટી ધોવાઈ જાય અને ગાબડું પડે તો નજીકના ગામડાઓમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જાય તો મોટી ખાનાખરાબી સર્જાઇ તેમ છે. નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જ્યારે અધિકારીઓએ આવી કેનાલો તાત્કાલિક રિપેર કરવી જોઈએ

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી તાલુકાના આકોના ગામના ખેડૂતોએ પોતાની જમીનનું વળતર નવી જંત્રી પ્રમાણે મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

admin

છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી

admin

છોટા ઉદેપુર જીલ્લામાં ૧૧૨ ના મહેકમ સામે ૭૧ જ ગ્રામ સેવકો

admin

Leave a Comment