35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કુબેર ભવન 9 માળ રોજગાર તાલીમ નાયબ નિયામક રીજીયમ કચેરી ખાલી કરવાની તૈયારી

નર્મદા ભુવન અને કુબેર ભવન બિલ્ડીંગ જર્જરિત થતા 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમા સ્થળાંતર કરવામાં આવી

જિલ્લાના નર્મદાભવન તથા કુબેરભવનના બિલ્ડીંગના સ્ટ્રેન્થનીંગની કામગીરી આગામી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ, વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનારી હોય, તંત્ર દ્વારા નર્મદાભવન તથા કુબેરભવન ખાતે કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સ્ટ્રેન્થનીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમા સ્થળાંતર કરવામાં આવી છે. જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરીત કરવા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલીયાએ હુકમ કર્યો

Related posts

ટેરેસ પર ઊંઘવા ગયેલા પરિવારના ઘરમાંથી ૨.૭૦ લાખની ચોરી

admin

વડોદરાના ગોરવા પંચવટી સર્કલ પાસે એ.ટી.કે.ટી શોપનું ઉદઘાટન ગુજરાતી ટીમલીના ગાયક કલાકાર કમલેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું…

admin

મધ્યપ્રદેશ થી અફીણ લઇને વડોદરા ડિલીવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા

admin

Leave a Comment