36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના નેજા હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ જે પરાસર સરના નેતૃત્વ હેઠળ વર્ષ 2024 ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનું મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિઓ સાથે ટકરાર ચાલી રહી છે. તેમની ટકરારમાં સમાધાન થઈ શકે. એ માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. અને લોક અદાલતમાં જે કેસ બેન્ડિંગ હોય છે. એનું સમાધાન કરવામાં આવે છે. આજની લોક અદાલતમાં આશરે 6 હજાર જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ છે.

Related posts

નસવાડી તાલુકાના ચામેઠા–કલેડીયા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 6 યુવાનો ઘાયલ

admin

MGVCL દ્વારા ‘લાઇનમેન દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી, મેડિકલ કેમ્પ યોજાયો

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા” નું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

admin

Leave a Comment