36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરના ગોકુલધામ સોસાયટી ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ ગરીબ લોકોને કરવામાં આવ્યું હતું, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર નગરમાં ઝુપડ પટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે વરસાદમાં રક્ષણ માટે સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700 થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુરના ગોકુલધામ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ગરીબ લોકોને વરસાદમાં રક્ષણ મળે તે માટે 700થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બે મીની બસ ફાળવવામાં આવી

admin

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંકલનની બેઠક યોજાઇ

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના રૂમડીયા ગામે એપ્રોચ રિસર ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે

admin

Leave a Comment