છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિ નો પ્રશ્ન ફરી ઉઠ્યો, રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આજે આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા આદિવાસી સમાજના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને સત્વરે નિમણૂક પત્ર આપવા બાબતે આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદન...

