43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમ ખાતે રામ ચરિત માણસ 27 કલાક નો પાઠ

ડભોઇ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમ ખાતે વિજય મહારાજની અધ્યક્ષતામાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભારત દેશમાં ભાઈ ચારા અને શાંતિ અમન ચમન રહે તેમ જ સારો વરસાદ પડે પશુ પક્ષીઓ માટે તેમજ માનવી માટે રામ ચરિત માણસ 27 કલાક નો પાઠ કરવામાં આવે છે જેમાં મોટાભાગે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. અલગ અલગ વિસ્તારોમાંથી ટીમો આવતી હોય છે વડોદરા સુરત 27 કલાક નો પાઠ રામ ચરિત માણસ નો પાઠ કેટલા જિલ્લા 11 વર્ષથી કરવામાં આવે છે ડભોઇ હરિહર આશ્રમના મહંત વિજય મહારાજની અધ્યક્ષતામાં રામ ચરિત માણસ પાઠ કરવામાં આવે છે સમગ્ર ભારત દેશમાં અમન શાંતિ જળવાઈ રહે તેના માટે આ પાઠ કરવામાં આવે છે

Related posts

ડભોઈ વિધાનસભા માં “સુવિધા પથ યોજના ” અંતર્ગત 2.44 કરોડ ના કામોને મંજૂરી

admin

વડોદરા શહેરમાં વર્ષોથી કાર્યરત માખી જાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને જીવન જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

admin

વણકર યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, યુવાનોને એકતાનો સંદેશ

admin

Leave a Comment