આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે ભાવિ ભક્તોનું આ મંદિર માં માનતાઓ માંગતા હોય છે અને માં મેલડી એની મનોકામના પુર્ણ પણ કરે છે જેથી કરી ને ભાવીભક્તો દૂર દૂર થી અહીં પગપડા પણ આવતા હોય છે સવારે 3 વાગ્યા થી મંદિર નાં દરવાજા ખુલ્લા મૂકવા માં આવે છે .એની પછી માં ની આરતી કરવા માં આવે છે અને પૂર્ણ દિવસ માઈ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યા માં આવતા હોય છે

