30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવીના રતનપુર ગામે પ્રધાન મંત્રી આવાસ યોજનાના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૪/૨૫ ના ૩૯૬ લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વર્કઓર્ડર વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું. કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક સપનું જોયું છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના સપનાનું પાકું મકાન હોય તે માટે છેવાડાનો એક પણ વ્યક્તિ છત વગર ના રહી જાય તેના માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોના સપનાના ઘર આપ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્ન પૂર્ણ કરવા એક ભારત, શ્રેષ્ટ ભારતનું નિર્માણ કરવું


જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ પ્રમુખ ચેરમેન નયનાબેન રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયત મુકેશભાઇ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પારસભાઇ આગેવાન ગોવિંદભાઇ રાઠવા તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી તથા પી.એમ.એ.વાય.નો સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં પડશે. આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

વિષ્ણુ રાઠવા

Related posts

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે દિપક ફાઉન્ડેશન દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

admin

પ્રોહીના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મંત્રીને સવાલ છોટાઉદેપુર જિલ્લાના કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે ?

admin

Leave a Comment