વડોદરા શહેરમાં માંજલપુર સ્મશાન પાસે આવેલ મસાણી મેલડી માતા ના મંદિરે છેલ્લા સાત વર્ષથી મહા ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મહા ભંડાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મસાણી મેલડી માતા નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં માંજલપુર વિસ્તાર ના માઈ ભગતો જોડાયા હતા ને સાંજે ભંડારા નું આયોજન કર્યું છે જેના મોટી સંખ્યામાં માઈ ભગતો પ્રસાદી નો લાભ લેવા સર્વે ને આમંત્રણ આપવામાં આવ્યું

