36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નિઝામપુરામાં આવેલસાઈબાબા મંદિર ખાતે મહાપ્રસાદીનુંઆયોજન કરવામાં આવ્યું

નિઝામપુરા સાઈબાબા મંદિર પ્રાગટ્ય દિવસ આજના દિવસે પ્રાગટ્ય થયું હતું જેથી આજે સાંઈ મંદિર તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે ના મહા પ્રસાદી (ભંડારો) નું આયોજન કરવા માં આવ્યું હતું.મોટી સંખ્યા માં ભકતો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા વોર્ડ નંબર 1 ના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા નિઝામપુરા સાઈબાબા મંદિર દ્વારા બે વિકલાંગ ભાઈઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

નવરાત્રીના પાવન પર્વ વચ્ચે આવેલા આ વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

admin

ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્બારા પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વ્રજ પટેલ,મંત્રી તરીકે સુઝાન લાડમેનની નિયુક્તિ

admin

વડોદરાના પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

admin

Leave a Comment