જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ હુમલા બાદ ગુજરાત સરકારે સતર્કતા બતાવી રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે રહેલા વિદેશી નાગરિકો જેમાં ખાસ કરીને બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી,અને 300 બાંગ્લાદેશીઓને ઘરભેગા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 300થી વધુ બાંગ્લાદેશીઓને બસ મારફતે વડોદરા લઈ જવાયા અને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા તેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હતા.
previous post

