મેંદરડા તાલુકામાં વરસાદે સર્જી તારાજી નદીના પાણી ઘુસ્યા લોકોના ઘરમાં મેંદરડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમા કાલ રાત થી ધોધમાર વરસાદ પડી રહયો અત્યાર સુધી મા 15 ઇંચ વરસાદ પડી ચૂકયો છે જેના કારણે મેંદરડા તેમજ ખડપીપળી અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાઁ વરસાદને કારણે નદીના પુરના પાણી નીચાણ વાળા રહેણાંક વાળા વિસ્તારોમાં ધુસી જતા ગામ બેટ મા ફેરવાય ગયેલ હતું.આવી સ્થિતી ઉભી થયેલ હોય ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી તેમજ ઉંચામા ઉંચા પ્લોટ વિસ્તાર મા પણ પાણી ધરો મા ધુસી ગયા છે હાલ કોઈ જાનહાની બાબત માહિતી જાણવા મળેલ નથી ત્યારે તંત્ર દ્વવારા લોકોને જે વરસાદના કારણે નુકસાન થયેલ હોય તેવા લોકોને સહાય મળે તેવી લોક માંગણી થઇ રહી છે. રિપોર્ટર લલિત ચાવડા ચીફ ગીર સોમનાથ સાથે કેમેરામેન ગૌતમી ચાવડા
previous post

