નસવાડી રેવાજીન ખાતે દશેરા ના પર્વ નિમિત્તે સમાજના આગેવાનો તેમજ યુવાનો ભેગા થયા હતા જ્યાં રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા દ્વારા શસ્ત્રોની પુંજા કરવામાં કરવામાં આવી હતી જેમાં નસવાડી ના રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ બાપુ,,ધર્મેન્દ્રસિંહ પરમાર,,ગોપાલસિંહ ચૌહાણ.તેમજ રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વીરતાનો વૈભવ શોર્ય નો સુનગાર અને પરાક્રમની પૂજા ક્ષત્રિય નો તહેવાર એટલે દશેરાના પવિત્ર તહેવાર.નાદિવસે.
રાજપૂત સમાજ દ્વારા સવ તાલુકા વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

