એક તરફ દેશમાં નેતાઓ આત્માને ઘર બનવા માટે સ્ટેજ પરથી મોટા મોટા ભાષણો આપે છે અને જ્યારે પોતે કામ કરવાની વાત આવે ત્યારે ખુરશી પરથી ઉભા થવામાં સમજતા નથી નસવાડી ખાતે યોજાયેલ બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નેતાઓની હાજરીમાં સ્ટોર ઉપર નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું શું નેતાઓ ઘટના જોઈ રહેવા કરતાં પોતે જ કામ ન કરી શક્યા હોત બરોડા ડેરીના પ્રમુખ મામા ને પૂછતા તેઓએ જણાવ્યું કે બાળકો છાશનું વિતરણ કરતા હતા તેને મને કોઈ જાણ નથી જ્યારે અમે બાળકોને કામે લગાડ્યા નથી સ્ટેજથી 50 મીટરના અંતરે બેઠેલા નેતાઓની ટીકા થતા તેમને ગોળ ગોળ જવાબ આપી દીધા હતા. ચિરાગ ગુપ્તા નસવાડી

