એક બુલેટ ચાલક સાથે દાંડિયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવાની ઘટનાને લઈને સમગ્ર જાટ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત, પોલીસ અત્યાચાર અંગે આવેદનપત્ર આપ્યું જ્યારે વાહન ચાલક ને ટ્રાફિક પોલીસ દ્વારા માર વામાં આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાહન ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો ક્યારેક ટ્રાફિક એસીપી ખોટું નિવેદન આપ્યું હતું કે અમારા ટ્રાફિક જવાન દ્વારા કોઈ માર મારવામાં આવ્યો ન હતો જેને લઈને આજે ફરિયાદી પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા હતા જેની માંગણી હતી કે એસએસજી હોસ્પિટલ ખાતે પણ જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો તેની માહિતી આજ દિન સુધીની તેમણે આપવામાં આવી નથી જેથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પુરાવા નષ્ટ કરી દેવામાં આવી રહ્યા છે કાં તો દબાવી દેવામાં આવી રહ્યા છે જેને લઈને આજે વાહન ચાલક કૌશલ ન્યાય મળે તે માટે મીડિયા સમક્ષ તેની પ્રતિકી આપી હતી

