જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જંગલ વિસ્તાર ને હરિયાળુ બનાવવા નસવાડી વન વિભાગ કામગીરી કરી,
વરસાદને લઈ કુદરતી સૌંદર્યમા વધારો કરતા વૃક્ષનુ વધુ વાવેતર કરવા વન વિભાગનો અનોખો પ્રયાસ,
ડ્રોન એકવાર દસ કિલો બીજ લઈ આકાશમાથી ડુંગર વિસ્તારની જમીન પર ફેંકે છે. પછી ત્યાં વૃક્ષ ઉગે છે.
સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજ નો જંગલ વિસ્તારમા છંટકાવ કરાયો.

