36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ દ્વારા આગામી 9ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત શહેરના જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ આ દિવસે ભવ્ય રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે છેલ્લા આઠ વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નં.5 કચેરી, આજવારોડ ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી સાથે જ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરુરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.

Related posts

GMERS કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની માગ:વડોદરા NSUIનો ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ; ડીન પર ચલણી નોટો ઉડાવી, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

admin

ગોત્રી હોસ્પિટલમાં ૬૫ વર્ષીય વૃદ્ધના અન્નનળીમાંથી સફળતાપૂર્વક દૂર કરાયો કેરીનો ગોટલો

admin

વડોદરાના શહેરના સુપ્રસિદ્ધ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

admin

Leave a Comment