30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા નવરાત્રી મહોત્સવમાં 25 હજાર ગરબા ખલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું

વડોદરાના આજવા રોડ ખાતે પંચમબ્લોશમ, પાંજરાપોળ ન્યુ કારેલીબાગ ખાતે વડોદરા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા નવરાત્રી મહોત્સવમાં 25 હજાર ગરબા ખલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું છે.સાથે સાથે ખેલૈયાઓને રમતા જોવા માટે 20 હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેલૈયાઓને તેમજ જોવા આવનાર રસિકો માટે ફુડ કોર્ટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાર્કિંગની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે. વડોદરામાં સૌથી ઓછા ભાવે મેલ અને ફિમેલ ના ગરબા રમવાના પાસીસ રાખવામાં આવ્યા છે. વડોદરા નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ એસ. કુમાર મ્યુઝીકલ ગૃપના ધવલ મંડેરા અને વનીતા શર્મા બોલાવશે. તેમની સાથે તેમનું કલાવૃંદ મ્યુઝીકની મઝા મણાવશે.સાથે સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ભાઉ, તારક મહેતાની ટીમ, દેવાયત ખવડ તેમજ તેમના સાથી કલાકાર વિવેક સાંચલા આ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની મુલાકાત લેશે અને ગરબા રસિકો સાથે ગરબાની રમઝટ બોલાવશે.

Related posts

ડુંગરીપુરા–ઈટવાડ માર્ગ પર દીપડાની દહેશત, નીલગાયના બચ્ચાનું મારણ, ગ્રામજનોમાં ભયનો માહોલ

admin

અકસ્માતમાં એક યુવકનું મોત થતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી

admin

ફાઇનાન્સ ની ઓફિસ નાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ

admin

Leave a Comment