ગુરુપૂર્ણિમા નિમિત્તે માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન.. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા આયુષ ત્રિપાઠી સહિત ના પરિજનો નો વિરોધ…કાર્યક્રમના બેનરો પોસ્ટરોમાં જેની સામે ચાર ચાર પોલીસ ફરિયાદ થઈ છે તેવા મુકેશ ભરવાડને સ્થાન અપાતા વિરોધ.. આયુષ ત્રિપાઠીના ઘર પર ગેરકાયદે કબજો તેમજ મારા મારીના આક્ષેપો..વૈષ્ણવ આચાર્ય સહિત મહાનુભાવો નું સ્વાગત મુકેશ ભરવાડ ના હસ્તે ના થાય તેવી પરિવારજનોની લાગણી.. જોકે આધ્યાત્મિક સંકુલ તરફથી પરિવારજનોને સમજાવાતા વિરોધ પ્રદર્શન સમેટાયું..

