કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંતભાઈ રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ નિવાસી કલેકટરને આપ્યું આવેદનપત્ર,
ભારજ નદી પર બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આરોપ સહિત જિલ્લાના વિવિધ રોડ રસ્તા અને બ્રીજોની હાલતને લઈને કોંગ્રેસ પાર્ટી એ આપ્યું આવેદન,
કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા,

