શહેર બીજેપીના નવા કાર્યાલયના તકતી અનાવરણ બાદ સામે આવ્યો વિવાદ
શહેર બીજેપીના નવા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતી તકતીનું અનાવરણ
રવિવારે તકતીનું અનાવરણ કરાયું, સોમવારે તકતી ઉતારી લેવાઈ
વડોદરામાંથી એકમાત્ર શહેર બીજેપી પ્રમુખ ડો વિજય શાહનું નામ હોવાથી વિવાદ વકર્યો હોવાની ચર્ચા
તકતીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ડો વિજય શાહના હતા નામ
પ્રદેશ મોવડી મંડળ, શહેર પ્રભારી, સાંસદ, ધારાસભ્યોનું નામ તકતીમાં ન હોવાથી ભારે નારાજગી થઈ હોવાની ચર્ચા
પ્રદેશ મોવડી મંડળના આદેશથી તકતી તાત્કાલિક ઉતારી લેવાઈ હોવાની ચર્ચા

