33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સારું વળતર મળે તેવી માંગણી આસોજ ખેડૂતોની માંગણી

આસોજ ગામ માં વિશ્વામિત્રી નદી નુ જે પાણી છે તે દરેક માણસ ને નુકશાન કર્યું છે અને આસોજ ગામ માં ગરીબ માણસો ના કાચા મકાનો અને છાપરાઓ ૯ થી ૧૦ મકાનો પડી ગયા છે ,તેવા લોકો ને વળતર સારું મળે અને તેવા લોકો ના તાત્કાલિક ધોરણે મકાન બનાવવા માં આવે તેવી અમારી તથા અમારા ગામ જાણો ની માંગણી છે, અને આવી મુસીબત માં આસોજ ગામ માં એક પણ ભાજબ ના નેતા એકપણ લોકો ની મુલાકાતે આવ્યા નથી અને એકપણ જાત ની સહાય કરવામાં આવી નથી ભાજબ ના નેતાઓ દ્રારા, અને સવ નો સાથ સવ નો વિકાસ તેથી ભાજબ સરકાર, ગામ માં છેડા ના માનવી સુધી પોહચેલી ભાજબ સરકાર વડોદરા તાલુકા નુ આસોજ ગામ વડોદરા થી ૮/૯ કિલો મીટરે આવેલ છે ત્યા કોઈ જોવા નથી આવ્યું તો બીજા ગામો ની શુ હાલત હશે . અને વડોદરા તાલુકા ભાજબ સંગઠન જેના હિસાબે ચાલે છે તે આસોજ ગામ ની બાજુ માં આવેલ દુમાડ ગામ ની સંગઠન ના મોટા વ્યક્તિ રહે છે અને કહે છે કે વડોદરા ભાજબ સંગઠન અમે જેવુ કહીએ એવું ચાલે પરંતુ એ પણ વ્યક્તિ આસોજગામ ની મુલાકાતે આવ્યા નથી અને ચુંટણી વખતે મોટી મોટી વાતો કરી ગયા તા અને ગામ મો ફોટા પડાવવા જલદી જલદી દોડી ને આવે છે પરનતું ગરીબ માણસો ની સેવા કરવા નથી આવ્યા અને તેવો વડોદરા શહેર નુ ભાજબ સંગઠન આવા મતલબી લોકો પર જ છે. ગામ માં બોલાઈ ને ગધેડા પર બેસાડીને વરઘોડો કડવા ની જરૂર છે. આવા મતલબી લોકો ને અને આવા લોકો ના લીધે વડોદરા ભાજબ સંગઠન નુ નામ ખરાબ થાય છે. અને તેવા લોકો ને સરકાર ની ખોટી ખોટી યોજના ની લાલચ આપીને ગરીબ માણસો ના મત લઈ જાય છે અને ચાલુ વર્ષ માં આસોજ ગામ માં ૧ મહિના ની અંદર ર વખત પાણી આઈ ત્યારે કે પહેલી વખત પાણી આવ્યું તેમાં ભાજબ સંગઠન લોકો તથા અધિકારી ઓ એ ગરીબ લોકો ની મજાક ઉડાડીને અને લોકો ના ડોક્યુમેન્ટ માંગી અને લોકો ના બેંક ના ખાતા નંબર માંગી ને ખાતા માં ૩૦૦૦ રૂપિયા આવશે તેવી ખોટી લાલચ આપી ને આજ દિન સુધી પૈસા આવ્યા નથી અને બીજી વખત પાણી ભરાય પછી કેશ ડોન ના નામે લોકો ની મજાક ઉડાડીને વકતીગત ખાલી ૧૦૦ રૂપિયા આપીને લોકો ને બીજી વખત પણ ખાતા માં ૨૫૦૦ રૂપિયા આવશે. તેવી આશા બતાઈ છે પરંતુ તે અગાઉ થયું એ હવે ના થાય તેવી અમારી માંગણી છે . અને આ વળતર ખેડૂતો ને ૫૦% રકમ મળે તેવી અમારી માંગણી છે, જો આ અરજી મળતાની ૧૦ દિવસ ની અંદર લોકો ને વળતર નહી માંડે તો અમે લોકો ને સાથે રાખી ને માનહાનિ નો દાવો કારીસું,

Related posts

વડોદરાના બરાનપુરાથી દત્ત જન્મોત્સવના 50મા વર્ષે એક મુખી દત્ત મંદિર શોભાયાત્રા નીકળી

admin

રેલવેમાં ભરતી બાદ સ્ક્રેપ કૌભાંડ,લોખંડના ભંગારની આડે સ્ટીલ લઇ જતી 2 ટ્રકો જપ્ત

admin

શ્રી શ્રેયસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ખાતે બે દિવસ “National Science Day” નિમિત્તે* “Promoting Green Technologies” થીમ ઉપર “વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫” નું આયોજન

admin

Leave a Comment