30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણેશજીની પ્રતિમાઓને સામાજિક ઇસમો દ્રારા ગણેશજીની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓને સામાજિક ઇસમો દ્રારા ગણેશજીની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી….

મુંબઈ બાદ ઉજવાતો વડોદરા માં ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ પણ ખુબજ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવ ની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો તૈયારીઓમાં લાગી ગયા છે જ્યારે વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે આ સામાજિક ઈસમો દ્વારા ગણપતિની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. ઘટનાની જાણ કારીગર અને ગણેશ મંડળોમાં થતાં તેઓ ઘટના દોડી આવ્યા હતા અને 8 થી વધુ ગણેશજીની પ્રતિમાઓ ને નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટનાની જાણ કરવામાં આવી વધુમાં મૂર્તિ કલાકાર એ જણાવ્યું કે

Related posts

વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટર થી લહેરીપુરા રોડ પર આડેધડ દબાણોને લઈને ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા

admin

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા માહિતી વિભાગ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

admin

જમીન પર લેન્ડગ્રેબીગ અંગે જમીનની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

Leave a Comment