Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે

હનુમાન જયંતી હનુમાન જયંતી નિમિત્તે જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી નું આયોજન કરવામાં આવ્યો હતું. આ શોભાયાત્રા દાંડિયા બજાર થઈ માર્કેટ ચાર રસ્તા થઈને મંદિરે પરત આવે છે અને હનુમાન જયંતિનું મહાપ્રસાદી નું આયોજન કરવા માં આવે છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 32 કામોને મંજૂરી આપી

admin

વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પ્રવેશના મામલે ચાલી રહેલી લડતના ભાગરૂપે ચાન્સલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સાથે ચર્ચા

admin

વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી ઝડપાયેલ હાઈબ્રીડ ગાંજાનો મામલો

admin

Leave a Comment