30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે

હનુમાન જયંતી હનુમાન જયંતી નિમિત્તે જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી નું આયોજન કરવામાં આવ્યો હતું. આ શોભાયાત્રા દાંડિયા બજાર થઈ માર્કેટ ચાર રસ્તા થઈને મંદિરે પરત આવે છે અને હનુમાન જયંતિનું મહાપ્રસાદી નું આયોજન કરવા માં આવે છે.

Related posts

માસૂમના શ્વાસનળીમાં ફસાયેલો ‘નાનકડો LED બલ્બ’ કાઢી ગોત્રી હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન

admin

વિદુષી ડૉ ગાર્ગી પંડિત ના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ના સમર્થન માં હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલ થી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું

admin

ડુંગરીપુરા–ઈટવાડ માર્ગ પર દીપડાની દહેશત, નીલગાયના બચ્ચાનું મારણ, ગ્રામજનોમાં ભયનો માહોલ

admin

Leave a Comment