ચોમાસામાં ગામમાં મૃત્યુ સમયે કિમ નદી ઓળંગી અંતિમ સંસ્કાર કરવા જવાની પડતી ફરજ સરપંચથી લઈ ધારાસભ્ય સુધીને આ હાડમારી અંગે અનેક રજૂઆતો છતાં વિકાસ માટે સૌ કોઈ નિરુત્સાહી ભરૂચ જિલ્લાના આદિવાસી વાલિયા તાલુકામાં હજી પણ વિકાસ પોહચ્યો નથી. અહીં ચોમાસાની મૌસમમાં ડહેલી ગામના લોકોનો કીમ નદીના ધસમસતા પ્રવાહમાંથી નનામી લઈ જવાની ફરજ પડી રહી છે.વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલીયાને અભાવે ધસમસતા કિમ નદીના પ્રવાહમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા છે.

