31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાંચ ગામોમાં આઝાદીના વર્ષો પછી રસ્તાની સુવિધા ન હોવાથી ચોમાસાના ચાર મહિના આદિવાસીઓ રસ્તાની સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયા છે. જયારે ખાનગી વાહનો પણ જઈ શકતા નથી 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી.

નસવાડી તાલુકો 210 ગામો ધરાવતો તાલુકો છે. જ્યારે નસવાડી તાલુકાના ખેડા છોટી ઉમર સાકલીબારી કુપ્પા આવેલ છે. અને તાલુકા ના છેવાડાના ગામો છે. જ્યારે આ વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષોપછી પણ રસ્તાની સુવિધા નથી. કાચા રસ્તા ઉપર વરસાદ પડે તો ચાલી પણ શકાતું નથી. ત્યારે ખાનગી જીપોમાં બેસીને જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા માટે લોકો ઘરે થી નીકળે છે. ત્યારે જીવનું જોખમ હોય છે. કાચા રસ્તાના ઢાળ ઉપર જીપના ચઢે તો તેને ધકકો મારી ચઢાવે છે. તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યારે આ ગરીબ આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા ન મળતા હાલ તેઓ કપળી પરિસ્થિતિ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જીલ્લાના શહીદ થયેલ પોલીસ કર્મચારીના પરીવાર જનોને દીવાળી પર્વ નિમીતે ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરતી છોટાઉદેપુર જીલ્લા પોલીસ.

admin

કવાંટ-નસવાડી માર્ગ પર સીમેન્ટ ભરેલું ટ્રેલર પલટી ગયું, ચાલક ઇજાગ્રસ્ત

admin

વિશ્વ આદિવાસી દિવસને લઈ નસવાડીમાં હજારો આદિવાસી ઉમટ્યા,

admin

Leave a Comment