Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

31 સ્મશાનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે રદ કરવા મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો આવેદન આપ્યું

વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તથા આગેવાનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનો ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે તેવી રજૂઆત માટે આજે મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને આવેદન આપીને જવાબ માંગવામાં આવ્યા હતા.. તો સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે આર ટી આઇ કરીને માહિતી મેળવી લેવી જેને લઈને આજે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કર્યો

Related posts

ડભોઇ તાલુકામાં ચોમાસાના વિરામ વચ્ચે વીજ થાંભલાઓ પર કુદરતી સૌંદર્યનો શણગાર

admin

વડોદરા રાવપુરા વિસ્તારમાં G Y Hakimની દુકાનની બહાર એક એક્ટીવા પર અજાન્ય ઈસમ દ્વારા સુટકેશ બેગ મૂકી જતા બોમ્સ કોડ અને પોલીસની દોડધામ મચી

admin

પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ–રસ્તા–ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો દુર કરાયા

admin

Leave a Comment