35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના જેતલપુર રેલવે ઓવરબ્રિજને 29 નવેમ્બર 2025 સુધી સત્તાવાર રીતે બંધ દેવામાં આવ્યો

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિવિલ વર્કને કારણે વડોદરાના જેતલપુર રેલવે ઓવરબ્રિજને આજથી સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. ગર્ડર લોન્ચિંગના કામને ધ્યાનમાં રાખીને હાલ તો આગામી 29 નવેમ્બર 2025 સુધી બ્રિજ તથા નીચેનો રેલવે અંડરપાસ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.બ્રિજ બંધ રહેતા આજે સવારના સમયે અનેક વાહનચાલકો અટવાયા હતા અને બીજા માર્ગ પથી જવાની ફરજ પડી હતી.જોકે જેતલપુર બ્રિજ બંધ કરવામાં આવતા વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે.

વૈકલ્પિક માર્ગ :- ચકલી સર્કલથી વલ્લભચોક સર્કલ થઈ જેતલપુર બ્રિજ થઈ સૂર્ય પેલેસ ચાર રસ્તા થઈ ભીમનાથ નાકા તરફ અવરજવર.અલકાપુરી રેલવે ગરનાળા અંડરપાસ તેમજ અકોટા-દાંડિયા બજાર બ્રિજ થઈ જે તરફ જવું હોય તે તરફ.

Related posts

શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત સરકાર આપના દ્વારે ત્રી દિવસીય મેગા કેમ્પની શરૂઆત

admin

વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરા ડિવિઝનના D.R.M. સહિતના ઉચ્ચઅધિકારીઓએ રેલ્વે પ્લેટફોર્મની વિઝીટ કરી

admin

ચાણોદ પંથકમાં કુદરતનો કહેર, વાવાઝોડાએ મકાઈનો પાક જમીનદોસ્ત કર્યો

admin

Leave a Comment