દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તાજેતરમાં સંસદમાં વકફ સુધારા કાયદાને સફળતાપૂર્વક પસાર કર્યા પછી, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ગૌસેવા સેલના રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ ફૈઝ ખાન દ્વારા વડોદરામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ સ્તરે મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસેથી આ કાયદાનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમુદાયને વકફ કાયદાને સમર્થન આપવા અપીલ કરી.

