નસવાડી પોલીસ સ્ટેશનમાં રસ્તાના અભાવે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી,
પેટ્રોલ છાંટી સળગનાર બાબુભાઈ ચીમનભાઈ નાઈ ધંધો કરતા હતા. અને 30 વર્ષથી કન્યા શાળાની પાછળ રહેતા હતા,
જ્યારે પગદંડી રસ્તો આપવા માટે સ્કૂલના પ્રિન્સીપાલને તેમજ બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાકટરને વારંવાર વિનંતી કરવા છતાંય રસ્તો ના આપીને કન્યા શાળા નું બિલ્ડિંગ બનાવી દેતા પેટ્રોલ છાંટી ને સળગી ગયો હતો તંત્રના વાકે પરિવારનો મોભી પરિવારે ગુમાવ્યો છે, જ્યારે તેઓના પુત્ર એ નવ ફૂટનો રસ્તો આપવામાં આવે તેવી માંગ કરી છે.મૃતક ચાર દિવસ થી વડોદરા સારવાર હેઠળ હતો,
મોહસીન સુરતી છોટાઉદેપુર

