27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રથયાત્રાને લઈ ને પોલીસ કમિશનરે સબંધીત વિભાગો સાથે બેઠક યોજી

આગામી અષાઢી બીજે રથયાત્રા સાદગીપૂર્ણ રીતે શહેરના માર્ગો પર નિકળનાર છે . ત્યારે રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે પ્રથમ બેઠક સરકારી વિભાગો સાથે અને બીજી બેઠક ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી-સંતો સાથે કરી હતી. મહત્વનું છે કે લાખો લોકો રથયાત્રામાં જોડાય છે ત્યારે યાત્રાના રૂટ પરના માર્ગો ઉપર પડેલા ખાડાઓ પુરી સમતળ કરી માર્ગોની સફાઈ , રૂટ ઉપર લટકતા વાયરોને દૂર કરવાની સૂચના, ઇમરજન્સી અર્થે આરોગ્ય વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ હાજર રાખવા સહિત રોડ ઉપર બેરીકેટિંગ લગાવવા માટેની સૂચના આપવામાં આવી હતી.

Related posts

UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિદ્ધાંથ અને દેવાંશી અંડર-13માં ચેમ્પિયન બન્યા

admin

વડોદરા શહેર ની દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક મળી

admin

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી, નકલી પોલીસ બની તોડ કરનાર ઈસમની ધરપકડ

admin

Leave a Comment