36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિતે માઇ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

વડોદરામાં ચૈત્રી નવરાત્રી દરમિયાન આજે દુર્ગાષ્ટમીનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો છે.રણુના તુલજા ભવાની મંદિર ખાતે વહેલી સવારથીજ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા.મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ચૈત્ર સુદ અષ્ટમી શુક્રવારે રાત્રે 8:13 વાગે પ્રારંભ થઈ ચૂકી છે. જે શનિવારે 5 એપ્રિલના રોજ સાંજે 7: 24 સુધી રહેશે.જેથી ઉદીત તિથિ તરીકે ચૈત્ર સુદ આઠમ શનિવારે માઇ ભક્તો દ્વારા ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી છે.ચૈત્રી નવરાત્રીનો વિશેષ મહિમા રહેલો છે.માઇ ભક્તો આ દિવસે દુર્ગા હવન યજ્ઞ કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

Related posts

રહેણાક વિસ્તારમાં સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર લગાવતા વિરોધ કર્યો…

admin

વડોદરામાં દશામાંનું અપમાન કરનારા સત્તાધીશો રઘવાયા થયાં

admin

યોગ ડે નિમિત્તે ઇનોરબિટ મોલ ખાતે રંગોળીનું પ્રદર્શન

admin

Leave a Comment