31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

સુખરામ રાઠવા 2.0, છોટા ઉદેપુર બાદ જેતપુર પાવીમાં સુખરામ રાઠવાની રેડ, ગરીબ કલ્યાણ મેળાના કીટો રૂમમાં ધૂળ હાલતમાં જોવા મળી.

છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળાના જૂના બિલ્ડિંગના રૂમમાં ગરીબ કલ્યાણ મેળાના કીટ જેમાં દૂધ ના કેન તેમજ સિલાઈ મશીન,મેકીનિક ના તુલ્સ કિટ વગેરે ના સામાન તેમજ 2022ની સાયકલો વગેરે રૂમમાં ધૂળ ખાતું હતું. જેને કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા આ રૂમ માં પહોચી અને ભાજપ સરકાર ના અંધેર વહીવટ નો નમૂનો બહાર પાડ્યો હતો.

ગરીબ આદિવાસી સમાજના લોકોને ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી કીટનો જથ્થો પડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે સુખરામ રાઠવા એ જણાવ્યું કે ગરીબોને લાભ આપવાની વાતો સરકાર કરે છે પરંતુ આ જથ્થો કોણ ઇસારે ગરીબ કલ્યાણ મેળા ની કિતો અહીંયા મૂકવામાં આવી છે. તેની તપાસ થવી જોઈએ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના ગરીબ લોકોને સહાયની કીતો અહીંયા મૂકનાર અધિકારીઓની તપાસ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા.

Related posts

NH-56 પહોળીકરણથી ખેડૂતો મુશ્કેલીમાં : પ્રોટેક્શન વોલ બનતાં ખેતરમાં જવાના રસ્તા બંધ

admin

એસ.ટી.બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

admin

છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી.

admin

Leave a Comment