ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં મેઘ રાજા મનમુકી ને વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
સવારથી તાલાળા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી,સોયાબીન સહિતના પાકોની વાવણીના કરાયા શ્રીગણેશ. ગીર સોમનાથનાં તાલાળા ગીર સહિત ગ્રામ્ય પંથકોમાં છેલ્લા બે દિવસથી મેઘ રાજાએ...

