વડોદરામાં ચોમાસા પહેઅલ જ ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત છે,ત્યરે ગતરોજ અકોટાથી મુજમહુડા તરફના રોડ ઉપર ભુવો પડયો હતો,વડોદરામાં ભુવાની સીઝન શરુ થતા જ સામાજિક કાર્યકરે ભુવાની આરતી કરી નાળિયેર વધેરી આશ્ચર્ય જનક વિરોધ કર્યો હતો,ભુવાની આરતીનો વિડીયો સામે આવ્યો છે,વડોદરામાં પડતા ભૂવાઓ સ્માર્ટ ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ છે,ત્યારે ભુવાઓ માટે જવાબદાર અધિકારીઓ કોણ? ઠેર ઠેર રોડ પર પડતા આ ખાડાની જવાબદારી કોની? પૂછે છે વડોદરા?
previous post

