ત્રણેય મૃતકો કાચલાપુરા વાસદના વિસ્તારના
માચ્છીમારી કરવાં ગયેલ પિતા – પુત્ર અને ભત્રીજાનું ડૂબી જતા મોત
નાવડી પલ્ટી જતા ડૂબતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતાનું પણ ડુબી જવાથી મોત
હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામના મૃતદેહ લાવવામાં આવ્યા
આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલ નાવડી બહાર કાઢી
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળાં એકઠા થયા
એક જ પરિવારના ત્રણના મોતને લઈ મહિલાઓનો કરુણ કલ્પાંત
મ્રુતકના નામ
નગીનભાઈ ગામેચી ઉ વ 42 (પિતા)
આયુષ નગીનભાઈ ગામેચી ઉ વ 6 (પુત્ર)
મિહિર ગામેચી ઉ વ 12 (ભત્રીજો)

