વડોદરા શહેરના સયાજીના વિસ્તારમાં આવેલ પરશુરામ નગર સોસાયટી ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦૦ થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા, અને તમામ યુવાનોને ત્રિશુલ આપવામાં આવ્યું હતું સમાજ તેમજ પોતાની રક્ષા કરવા માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, સાથે સાથે પ્રતિજ્ઞા પન લેવામાં આવી હતી..
આ કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના કિશોર ચેતના ગુરુની સાથે અધ્યક્ષ સંજયભાઈ મહેતા, તુષાર વ્યાસ, સાથે વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

