Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા એનએસયુઆઈ દ્વારા વોટ ચોરી અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.ત્યારે વડોદરા એનએસયુઆઈ દ્વારા પણ વોટ ચોરી અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વોટ ચોરી અંગે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.એમ.એસ. યુનિવર્સિટીના એક્સપરિમેન્ટલ ગેટ ખાતે વોટ ચોરી અંગે વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવી વોટ ચોરી અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકર્તાઓએ આવતા જતા વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવ્યું હતું.

Related posts

અનાજ ની દુકાન માં વાન ઘૂસી જતાં અકસ્માત : ઘટના સીસીટીવી માં થઈ કેદ

admin

ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ થશે તેવી કોઈને કલ્પના ન હતી : નરેન્દ્ર મોદી

admin

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા અને છેલ્લાં ૧૦ વર્ષથી આયોજીત આદ્યશક્તિ ગરબા

admin

Leave a Comment