35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં દિવ્યાંગ અને અનાથ બાળકો 24 કલાક રહી શકે તેવા સેન્ટર શરૂઆત 

છેલ્લા 15 વર્ષથી જુનાગઢમાં બીલખામાં કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અનેકવિધ સમાજસેવાના કામો કરે છે,હાલમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં દિવ્યાંગ અને અનાથ બાળકો 24 કલાક રહી શકે તેવા સેન્ટર શરૂઆત કરી છે,અહીં આ બાળકો માટેની તમામ સુવિધા વિના મૂલ્ય આપવામાં આવશે તેમજ ભિક્ષાવૃત્તિ નિવારણ કેન્દ્રને અનુલક્ષીને સેલટર પણ શરૂ કરાયું છે આ સેન્ટરનો શુભારંભ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર,મેયર પિન્કીબેન સોની,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી,સીડબ્લ્યુસી ચેર પર્સન તથા સદસ્ય શંકરલાલ ત્રિવેદી સહિત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો.

Related posts

ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો, ઈ.ભૂસ્તર શાસ્ત્રી સહિત ત્રણ ફરાર

admin

પાલિકાની વડી કચેરી ની પાછળ જ ગંદકીનું સામ્રાજય

admin

પ્રભુ શ્રીકૃષ્ણ રાધા કે સંગ ઝૂલે

admin

Leave a Comment