નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ,આંગણવાડી યોજના માટે રૂ. 274 કરોડની ફાળવણી થઇ છે. SC,ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય મળશે .
previous post

