શ્રી આચાર્ય ભગવંતો શ્રીમદ્ વિજય મહાનંદસુરીશ્વરજી મહારાજ સાહેબ ના જન્મશતાબ્દી વર્ષ ના પૂર્ણાહુતિ નિમિત્તે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહાપદ્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને આદિ 70 સાધુ સાધ્વીજી ભગવંત ની નિશ્રામાં શેઠ શેરી ના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ ઘ્વારા ખૂબ હર્ષોઉલાશ સાથે દાદા ની ધ્વજા ચઢવામાં આવી.
જેમાં દર્ભાવતી ભાઈઓ બહેનો તેમજ દર્ભાવતી ના વતની કે જે બહાર રહે છે તે દરેક ભાઈઓ બહેનો હાજર રહી ખૂબ હર્ષોઉલાશ સાથે આ પ્રસંગને ઉજવવામાં આવ્યો. છેલ્લા ઘણા દિવસોથી શેરીના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ ધ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં શેરીના પ્રણયભાઈ સિદ્ધાર્થભાઈ મનોજભાઈ જીગરભાઈ મોક્ષભાઈ નીત જૈન તેમજ બેનાબેન એશાબેન વિગેરે ભાઈઓ બેહનો ની ઉર્જા અને ઉત્સાહ સાથે તૈયારીઓ કરી દાદા ની સાલગીરી ઊજવવામાં આવી હતી.

