43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરવાનગીના અભાવે આજનો વિજય વરઘોડો મોકૂફ

આજે મંગળવારે સાંજે એમ. જી. રોડ પર આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતે થી વર્ષો જૂની પરંપરા અનુસાર તોપ ફોડી વિજય વરઘોડો કાઢવામાં આવનાર હતો. જો કે 28 વર્ષ પૂર્વે ક્ષતિ ને પગલે તોપ માં તણખા ઝરતા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મહારાજે હાઈકોર્ટના દરવાજા ખખડાવતા અંતે તરફેણ માં ચુકાદો આવતા નવેમ્બર કારતક એકાદશીના દિવસે વરઘોડો કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર ના મહારાજ ના આક્ષેપ મુજબ રાજકીય નેતાઓ નો સહકાર નો અભાવ સહિત પોલીસ કમિશનર કચેરી થી જરૂરી પરવાનગી સમયસર ન મળતા આજે નિકળનાર વરઘોડો મોકૂફ રાખવામાં આવતા ભક્તો માં નિરાશા છવાઈ છે.

Related posts

વડોદરા શહેરમાં આવેલ શિયાબાગ વિસ્તારમાં જૂના પેવર બ્લોકની કામગીરી કરતા સ્થાનિકોનો વિરોધ કર્યો…

admin

એકધાર્યા વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વડ્યા

admin

ડભોઈમાં તંત્રની બેદરકારી પાણીની ટાંકીનું લોકાર્પણ થયું, પરંતુ નગરજનોને પાણી ન મળ્યું

admin

Leave a Comment