સંકટની ચોથ વડોદરા શહેરના ભાઉકાડે ગલીમાં ગણપતિ મંદિરોમાં આજના દિવસે સંકટ ચતુર્થી ના શુભ અવસર પર શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જોવા મળ્યા છે સંકટિ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે જેથી લઈને તમામ ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે

