43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી

વડોદરા શહેરના વારસિયા ખાતે ભગવાન ઝુલેલાલ મંદિરથી સિંધુ સાગર સુધી બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સોનુ મહારાજ દ્વારા વારસિયા ખાતે ભવ્ય શોભાયાત્રા સાંજે 7:00 વાગે નીકળી હતી અને રાત્રે 9:00 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ થઈને સિંધુ સાગર પહોંચી હતી જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

વડોદરા રાજ્ય ગૃહ મંત્રી દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ સંકલનની બેઠક કલેક્ટર ઓફિસ યોજાઈ

admin

પ્રેરણા ટીમ ધ્વારા થઈ જરૂરિયાતની ચીજ વસ્તુઓની વહેંચણી

admin

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી

admin

Leave a Comment